A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Feb 27 2021 8:07PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે.
          
ભારતના નિશાનેબાજોની ત્રિપુટીએ આઇએસએસએફ શોટગન વિશ્વકપમાં ટીમ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો.
          
દેશના પ્રથમ ઓનલાઇન ભારતીય રમકડાં મેળાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું.
          
રાજ્યમાં રાસાયણિક ખાતરોમાં કોઇ પણ કંપનીએ ભાવવધારો નથી કર્યો કૃષિમંત્રી આર.સી.ફળદુએ ખાતરી આપી.
          
પહેલી માર્ચને સોમવારથી રાજ્યભરના વરિષ્ઠ નાગરિકોને કોવિડ-19ની રસી અપાશે.
          
Feb 22, 2021
,
10:21AM
દિપીકા પાદુકોણને શ્રેષ્ઠ અભિનેત્રી તથા અક્ષય કુમારને શ્રેષ્ઠ અભિનેતા માટેનો દાદા સાહેબ ફાળદે પુરસ્કાર એનાયત કરાયો
હિન્દી ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી દિપીકા પાદુકોણને શ્રેષ્ઠ અભિનેત્રી તથા અક્ષય કુમારને શ્રેષ્ઠ અભિનેતા માટેનો દાદા સાહેબ ફાળદે પુરસ્કાર એનાયત કરાયો છે.
ગઈકાલે યોજાયેલા સમારોહમાં કલાકારોને ભારતીય સીનેમામાં ઉત્કૃષ્ઠ પ્રદાન બદલ સન્માનિત કરાયા છે.
દિપીકા પાદુકોણને ફિલ્મ છપાક અને અક્ષયકુમારને ફિલ્મ – લક્ષ્મીમાં તેમણે કરેલા નોંધપાત્ર અભિનય બદલ એવોર્ડ એનાયત કરાયા છે.
આ ઉપરાંત કિયારા અડવાણીને શ્રેષ્ઠ અભિનેત્રી ક્રીટીક એવોર્ડ તો સુસ્મીતા સેનને શ્રેષ્ઠ અભિનંત્રી વેબ સિરીઝ એવોર્ડ એનાયત કરાયો છે.
.........
સંબંધિત સમાચાર
લાઈવ ટ્વીટર ફીડ