A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Apr 11 2021 7:49PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઇંજેક્શન અને તેના ઉત્પાદન માટે જરૂરી ઔષધીય ઘટકોના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો
          
CM વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પાટણ ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ
          
આજે વિશ્વ કંપવા જાગૃતિ દિવસ
          
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવીડના નવા 5 હજાર 011 કેસ નોંધાયા
          
છેલ્લા 24 કલાકમાં 35 લાખથી વધુ લોકોની કોવીડની રસી અપાઇ
          
Apr 08, 2021
,
2:23PM
ડાંગ જિલ્લાની આદિવાસી મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે મહિલાઓ દ્વારા એકતા સીવણ યુનિટ શરૂ કરવામાં આવ્યું
ડાંગ જિલ્લાની આદિવાસી મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે નાનાપાડા ગામની મહિલાઓ દ્વારા એકતા સીવણ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. સ્વ સહાય જૂથની 13 જેટલી મહિલાઓનેકપડાં સીવવાની વિવિધ તાલીમ આગાખાન સંસ્થાએ આપી હતી અને મહિલાઓ સ્વનિર્ભર બને તેમાટે છ જેટલા હાઇટેક મશીન આપવામાં આવ્યા હતા. તાલીમ પામેલી આ મહિલાઓ એકજ સ્થળ પરસાથે મળીને કપડાં સીવે છે. કાચું રૉ મટીરીયલ સુરતથી લાવી અવનવી ડિઝાઇનના કુર્તા, પંજાબીસૂટ, પેટીકોટ, સ્કર્ટ, સર્ટ, બેબીકીટ, ફ્રોક,અને બ્લાઉઝ સીવે છે તથા નજીકના હાટ બજારમાં જઈ વેચાણ કરે છે. આ યુનિટમાં સીવણક્લાસ પણ ચલાવવામાં આવે છે. અત્યાર સુધીમાં મહિલાઓએ એક લાખથી વધુઆવક મેળવી છે.
સંબંધિત સમાચાર
સ્થાનિક રોકાણકારોની સુવિધા માટે સરકાર ટૂંક સમયમાં 'આત્મનિર્ભર નિવેશક મિત્ર' પોર્ટલ શરૂ કરશે
દમણની મહિલાઓને મશરૂમની ખેતી વડે આત્મનિર્ભર બનાવવા માટે વહીવટીતંત્ર દ્વારા તાલીમ શિબિર યોજાઈ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આત્મનિર્ભર ભારતમાં મહિલાઓ મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે
‘આત્મનિર્ભર મહિલા આત્મનિર્ભર ગામ’ અંતર્ગત યોજાનાર સરસ મેળાનું ઉદઘાટન આવતીકાલે ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી આર.સી.ફળદુના હસ્તે કરાશે.
આત્મનિર્ભર ભારતની ઝુંબેશ માત્ર ભારતની નહી પણવિશ્વની જરૂરીયાતો પુર્ણ કરશે,-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
રેલ્વે મંત્રાલય માળખાગત સુવિધાનાં વિકાસ, વિશ્વકક્ષાની મુસાફરી સુવિધાઓ,મજબૂત સુરક્ષાતંત્ર દ્વારા ભવિષ્યની તૈયારીઓ માટે ભાર મૂકી રહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, આત્મનિર્ભર ભારત અભિયાન ગરીબ, ખેડુતો, મજૂરો અને મધ્યમ વર્ગના ભાવિના નિર્માણનું માધ્યમ બની રહ્યું છે
દેશમાં કઠોળનું ઉત્પાદન એક કરોડ 40 લાખ ટન હતું, તે વધીને બે કરોડ 40 લાખ ટન થયું
ગ્રામીણ ક્ષેત્રમાં રોજગાર પેદા કરવા માટે આત્મનિર્ભર યોજના હેઠળ 27 લાખ કરોડનું પેકેજ આપવામાં આવ્યું
' આત્મનિર્ભર ભારત ' રોજગાર યોજના અંગે સેમિનારનુ આયોજન
લાઈવ ટ્વીટર ફીડ