A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Mar 4 2021 8:13PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ અને મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સની યાદીમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને કેન્દ્રશાસિત સિલવાસાનો સમાવેશ.
          
કેન્દ્રીય કર્મચારી પ્રોવિડન્ટ ફંડ બોર્ડ દ્વારા નાણાંકીય વર્ષ 2020-21 માટે સાડા આઠ ટકા વ્યાજદરની ભલામણ કરવામાં આવી.
          
કેવડીયા ખાતે ભારતીય સૈન્યની ત્રણેય પાંખના વડા સહિત લશ્કરી અધિકારીઓની કોન્ફરન્સનું ઉદ્ઘાટન સંરક્ષણમંત્રી કરશે.
          
કેન્દ્ર સરકારે મગફળીની નિકાસ માટે પરવાનગી આપતા ખેડૂતોને સારા બજારભાવ મળ્યા છે.: નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ
          
કોરોના સંક્રમણમાં વધારો નોંધાઈ રહ્યો હોવાથી તપાસ માટે કેન્દ્રીય ટુકડી ગુજરાત આવી પહોંચી.
          
Mar 17, 2020
,
11:57AM
ઈટલીમાં કોરોના વાયરસના કારણે વધુ 349નાં મૃત્યુ.
ટ્વીટર
ઇટાલીમાં કોરોના વાયરસના લીધે વધુ 349 વ્યક્તિઓના ગઈકાલે મૃત્યુ નિપજ્યા છે. આ સાથે જ ઇટાલીમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારની સંખ્યા વધીને બે હજાર, 158 થઈ છે. ઇટાલીમાં કોરોનાના સંક્રમણના 27 હજાર, 980 કેસો નોંધાયેલા છે.
સંબંધિત સમાચાર
ઇરાને આજે જાહેરાત કરી છે કે કોરોના વાયરસથી ઇરાનમાં ૧૧૩ લોકોના મૃત્યુ થયા છે.
તકેદારીના ભાગ રૂપે પાકિસ્તાન સ્થિત કરતારપુર સાહિબ ગુરુદ્વારાની યાત્રા અને તેનું રજીસ્ટ્રેશન આજે મધ્યરાત્રિથી બંધ કરવામાં આવશે.
વિદેશ મંત્રાલયે કોરોના વાયરસ સંબંધિત બાબતોના સંકલન માટે અને વિદેશોમાં રહેલા ભારતીયોની સુરક્ષાની ખાતરી કરવા એક ખાસ સેલની સ્થાપના કરી છે.
રાજય સરકારે કોરોના વાયરસ સંદર્ભે લીધેલા પગલાંઓની વિગતો આપવા ગાંધીનગર ખાતે આરોગ્ય લક્ષી સમીક્ષા બેઠક યોજાઇ હતી.
ભારતે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સીમા પર પ્રવાસીની અવરજવર કરી નિયત્રીત
ઈરાનના કોરોનાથી અસરગ્રસ્ત તહેરાન અને શિરાઝ પ્રાંતમાંથી 53 ભારતીયોની ટુકડી ભારત પાછી ફરી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કોરોના વાયરસથી બચવા ફરજ બજાવતા તમામ કર્મચારીઓ માસ્ક પહેરી કામગીરી કરી રહ્યા છે
મહારાષ્ટ્રમાં મુંબઇ, નાગપુર અને યવતમાલમાં નવા કોરોના વાયરસ કેસ સાથે કુલ 31 કેસની પુષ્ટિ
ભારતે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સીમા પર અવરજવર અંગે મનાઈ ફરમાવી
કોરોના વાયરસનો રાજ્યમાં એકપણ કેસ નોંધાયો નથી. –ડો. જયંતિ રવિ
લાઈવ ટ્વીટર ફીડ