A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Apr 10 2021 7:40PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વ્યાપક લોક ભાગીદારી સાથે રસીકરણ કાર્યક્રમના સંચાલન અને રસીકરણ અભિયાનને ઉત્સવ તરીકે ઉજવવા અપીલ કરી
          
આજે અમદાવાદમાં વધુ 20 ધન્વંતરિ આરોગ્ય રથનું પ્રસ્થાન કરવાવમાં આવ્યું
          
મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે પાટણ ખાતે કોરોનાની સ્થિતી અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરશે.
          
કોરોનાના સંક્રમણને પગલે સોમનાથ મહાદેવ જ્યોર્તિલિંગ સહિત અનેક ધાર્મિક સ્થાનો આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો.
          
બ્યૂનોસ એર્સ ખાતે રમાઈ રહેલી એફ.આઈ.એચ. હોકી પ્રોલિગમાં ભારતની પુરૂષોની ટીમ અને એર્જન્ટીના વચ્ચે આવતીકાલે મુકાબલો થશે.
          
Feb 21, 2021
,
3:38PM
દેશમાં અત્યાર સુધીમાં એક કરોડ 10 લાખ 85 હજારથી વધુ લોકોને કોવિડની રસી આપવામાં આવી
ગૂગલ
દેશમાં અત્યાર સુધીમાં એક કરોડ 10 લાખ 85 હજારથી વધુ લોકોને કોવિડની રસી આપવામાં આવી છે. દરમિયાન
દેશના કોવિડના દર્દીઓ સાજા થવાનો દર વધીને 97.25 ટકા થયો
છે.છેલ્લાં 24 કલાકમાં કોવિડના 11 હજાર 667 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યાએક કરોડ 6 લાખ 89 હજારથી વધુ થઈ છે. આ સમયગાળામાં કોવિડના 14 હજાર 264 નવા કેસ નોંધાયાછે. છેલ્લાં 24 કલાકમાં કોવિડના 90 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને એક લાખ 56હજાર 302 થયો છે.
સંબંધિત સમાચાર
દેશમાં અત્યાર સુધીમાં 2 કરોડ 1 લાખ 22 હજારથી વધુ લોકોને કોવિડની રસી આપવામાં આવી
લાઈવ ટ્વીટર ફીડ